શનિવાર, 19 જૂન, 2010

સમજો તો

જુદા અભિગમ, જુદા પ્રમાણ, જુદી માન્યતાઓ, જુદી શૈલી સમાજ ને, સંસ્કૃતિને , સાહિત્યને ભાતીગળ કરે છે સમૃદ્ધ કરે છે. એ માટે જરૂરી છે સમજ... જો સમજ કેળવાય તો માણસ કેળવાય - સમાજ કેળવાય! ... સમજવા સમજાવવા અંગે ગાલિબનો આ શેર જોઈએ તો:
યા રબ વો ના સમઝે હૈ 
ન સમઝેંગે મેરી બાત
દે ઔર દિલ ઉનકો
જો ન દે મુઝકો જુબાં ઔર.

સૌજન્ય: ડૉ. દાઉદભાઈ ઘાંચી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...