મંગળવાર, 20 જુલાઈ, 2010

કુછ ન કહેં - કબીર

રોજબરોજનાં વ્યવહારની વ્યાધિઓ , ઉપાધીઓ ટાળવા કબીરજી કહેં છે :


जा ही मुरख दुरजन मिले
ता ही सैन करें

जा ही न समजे सैन में
ता ही बैन कहे

जा ही न समजे सैन बैन
ता ही कुछ न कहे

कबीर

સૌજન્ય : ડૉ. દાઉદભાઈ ઘાંચી

સૈન - સાન
બૈન - વાણી

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...