સોમવાર, 15 માર્ચ, 2010

અંતરની જાગ્રતિ


સ્વભાવથી અને સંસ્કારથી માણસને અંધારું પ્રિય છે.અંધારા  પણ જાત જાત નાં હોય છે ને?  એવી અવસ્થા હોય ત્યારે જાગૃત જન અજવાળું ઝંખે એ માટે એના અંતરની જાગ્રતિ હોવી જોઈએ; એની તલપ હોવી જોઈએ. ઇક્બાલે એ અવસ્થા ને આ પંક્તિઓમાં પડઘાવી છે:
                                                       કુછ  કફ્સ કી તીલીયો  સે   છૂં રહા હય નૂર  સા ,
                                                       કુછ ફીઝા , કુછ  હસરતે , પરવાઝ  કી બાતે  કરો;
                                                       બેખુદી  બઢતી ચલી હય , રાઝ કી બાતે  કરો.
 
 
અંતર નો અવાજ કોણ સાંભળી શકે છે? એ માટે જોઈએ  અંતરની ભીતરની સમજ. અને એ આવે છે વર્ષોની  અતુટ  સાધનાથી.
 
દાઉદભાઈ ઘાંચી 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...