રવિવાર, 21 જૂન, 2009

સાન આવે નહીં ઠેકાણે 'અદમ'

અદમ ટંકારવી એ એક સિદ્ધ શબ્દ શિલ્પી અને નિપુણ શાયર છે. એમની શૈલી સરળતાથી સૂક્ષ્મતમ્ વાત વણી લેવાની ક્ષમતા રાખે છે. .. એ કહે છે...

શબ્દમાં શંખ જેવું વાગે છે
અર્થના દેવા તો ક્યાં જાગે છે
સાન આવે નહીં ઠેકાણે 'અદમ'
ઠોકરો તો અનેક વાગે છે


અદમ ટંકારવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...