રવિવાર, 21 જૂન, 2009

સાન આવે નહીં ઠેકાણે 'અદમ'

અદમ ટંકારવી એ એક સિદ્ધ શબ્દ શિલ્પી અને નિપુણ શાયર છે. એમની શૈલી સરળતાથી સૂક્ષ્મતમ્ વાત વણી લેવાની ક્ષમતા રાખે છે. .. એ કહે છે...

શબ્દમાં શંખ જેવું વાગે છે
અર્થના દેવા તો ક્યાં જાગે છે
સાન આવે નહીં ઠેકાણે 'અદમ'
ઠોકરો તો અનેક વાગે છે


અદમ ટંકારવી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...