શનિવાર, 21 નવેમ્બર, 2009

તરસ્યાનું ઘર


કવિનું શબ્દ પ્રયોજન એવું શક્તિશાળી હોય છે કે સાદગી પણ મનોહર અને સ્પર્શનીય બની જાય છે. બહુ વરસોથી આ મુક્તક મારું પ્રિય બની રહ્યું છે... શક્ય છે આપ ને પણ એ ગમે!

ઝૂકી બહુ જ વાદળી મારા જ ઘર ઉપર
સમજી ગઈ એ, આ કોઈ તરસ્યાનું ઘર હશે

ઠાકોરભાઈ દેસાઈ 'પરિમલ'

3 ટિપ્પણીઓ:

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...