શનિવાર, 21 નવેમ્બર, 2009

તરસ્યાનું ઘર


કવિનું શબ્દ પ્રયોજન એવું શક્તિશાળી હોય છે કે સાદગી પણ મનોહર અને સ્પર્શનીય બની જાય છે. બહુ વરસોથી આ મુક્તક મારું પ્રિય બની રહ્યું છે... શક્ય છે આપ ને પણ એ ગમે!

ઝૂકી બહુ જ વાદળી મારા જ ઘર ઉપર
સમજી ગઈ એ, આ કોઈ તરસ્યાનું ઘર હશે

ઠાકોરભાઈ દેસાઈ 'પરિમલ'

3 ટિપ્પણીઓ:

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...