શનિવાર, 31 જુલાઈ, 2010

જન્મદિન મુબારક



આજ ગુજરાતના જાણીતા કેળવણીકાર, વિચારક અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પૂર્વ કુલપતિ  (અમારા પિતાશ્રી) ડૉ.દાઉદભાઈ ઘાંચીનો જન્મદિન છે, એમને ખૂબ હાર્દિક શુભેચ્છાઓ. એમના સ્વસ્થ દીર્ઘાયુની દુઆઓ સહ આ મુક્તક એમની એક ટચૂકડી ઓળખાણ-  

ના અછત કોઈ દિ ના તો છત નડી છે
આકાશ પ્રસરે એમ  નજર ઘડી છે
આ ખડક ખીણ ને પહાડ વળોટીને
નીકળ્યા અમે ત્યાં પગથી પડી છે. 
બાબુલ 
૩૧ જુલાઈ ૨૦૧૦  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

મારા પછી - બાબુલ

 મારા પછી પાપ સાક્ષી પુણ્યની આપશે મારા પછી એ કયા માપે મને માપશે મારા પછી એકદા અંધારશે વાદળો ચોમેરથી માવઠું ભારે અશ્રુ સારશે મારા પછી  ક્યાં ...