ગુરુવાર, 12 માર્ચ, 2009

‘અસર’ કાવ્યસંગ્રહ વિમોચન સમારંભ..ગુજરાતી સાહિત્ય અકાદમી. લંડન 2007

ડો. ધીરુભાઇ ઠાકર ના વરદહસ્તે ‘અસર’ નું વિમોચન.
સ્ટેજ પર સર્વશ્રી જવાહર બક્ષી, ‘બાબુલ’, શ્રીમતી ભદ્રાબેન વડગામા, ડો. ધીરુભાઇ ઠાકર, ડો. જગદીશ દવે અને શ્રી વલ્લભ નાંઢા




થયા કરશે
'બાબુલ’ની અસર
એના વગર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

દુર્દાંત વજન-બાબુલ (ભાવાનુવાદ)

દુર્દાંત વજન [જો બધું જ ના કરી શકે તો કાંઇક પણ પ્રયત્ન કરવા વિશે જે કોઇ આત્મશંકા કરે છે એમને]  તમે કહો છોઃ જે કંઇ છે મારાં નાનાં મોટાં યત્નો...