શનિવાર, 21 નવેમ્બર, 2009

તરસ્યાનું ઘર


કવિનું શબ્દ પ્રયોજન એવું શક્તિશાળી હોય છે કે સાદગી પણ મનોહર અને સ્પર્શનીય બની જાય છે. બહુ વરસોથી આ મુક્તક મારું પ્રિય બની રહ્યું છે... શક્ય છે આપ ને પણ એ ગમે!

ઝૂકી બહુ જ વાદળી મારા જ ઘર ઉપર
સમજી ગઈ એ, આ કોઈ તરસ્યાનું ઘર હશે

ઠાકોરભાઈ દેસાઈ 'પરિમલ'

3 ટિપ્પણીઓ:

આપણે - બાબુલ

ક્યાંક લોકો મરે છે આપણે ચુપ રહો  દુનિયા જોયા કરે છે આપણે ચુપ રહો  આભ આખું લગાવે આગ ચોગમ અહીં  ખાક પાણી ભરે છે આપણે ચુપ રહો ભૂખ તો ક્યાં ય ખો...